રૂબિન ડેવિડ

રૂબિન ડેવિડ 
અમદાવાદના પ્રાણીબાગને ગૌરવ અપાવનાર, તેના તથા કાંકરિયાની બલવાટિકાના દ્ષ્ટા તથા સર્જક રૂબિન ડેવિડનો જન્મ અમદાવાદમાં થયો હતો.પ્રાણીઓ માટે બાગમાં એમણે ખાસ હોસ્પિટલ પણ બનાવી છે. પક્ષીઓને તેઓ પાંજરામાં ન પૂરતા. કાંકરિયામાંથી તેમણે માનવભક્ષી મગરો પકડ્યા હતા. તો એક મસ્જિદમાં છુપાયેલા દીપડાને પણ કુશળતાથી તેમણે પકડી લીધો હતો. ભારત સરકારે તેમને પદ્મશ્રીનો એવોર્ડ આપેલો. આવા પશુ- પંખી પ્રેમી રૂબિન ડેવિડનું અવસાન તા. ૨૪-૦૩-૧૮૮૯ના રોજ થયું હતું.   

Comments

Popular posts from this blog

गुजराती छंद स्पेशल*

Inspire Award 2019-20 માટે ઓનલાઈન અરજી ચાલુ થઈ ગયેલ છે.