રૂબિન ડેવિડ અમદાવાદના પ્રાણીબાગને ગૌરવ અપાવનાર , તેના તથા કાંકરિયાની બલવાટિકાના દ્ષ્ટા તથા સર્જક રૂબિન ડેવિડનો જન્મ અમદાવાદમાં થયો હતો.પ્રાણીઓ માટે બાગમાં એમણે ખાસ હોસ્પિટલ પણ બનાવી છે. પક્ષીઓને તેઓ પાંજરામાં ન પૂરતા. કાંકરિયામાંથી તેમણે માનવભક્ષી મગરો પકડ્યા હતા. તો એક મસ્જિદમાં છુપાયેલા દીપડાને પણ કુશળતાથી તેમણે પકડી લીધો હતો. ભારત સરકારે તેમને પદ્મશ્રીનો એવોર્ડ આપેલો. આવા પશુ- પંખી પ્રેમી રૂબિન ડેવિડનું અવસાન તા. ૨૪-૦૩-૧૮૮૯ના રોજ થયું હતું.
☢🎯 *તમામ શાળાઓ માટે ઉપયોગી....* Inspire Award 2019-20 માટે ઓનલાઈન અરજી ચાલુ થઈ ગયેલ છે. 👉 જે વિદ્યાર્થી પસંદ થશે તેને રૂ. 10000 આપવામા આવશે. 👉 10 મીનીટ ફાળવી તમારી શાળા ના 3 વિદ્યાર્થી ની એપ્લાય કરો. 👉 1 લાખ વિદ્યાર્થીઓને આ એવોર્ડ આપવામા આવશે. *તમારી શાળાની ઓનલાઈન એપ્લાય કરવા માટે⤵* ✍🏻https://goo.gl/n6XzWr *🔮તમારી શાળા ના ID -પાસવર્ડ ભૂલી ગયા હોય તો નીચેની લીન્ક પરથી Application Id અને મેઈલ આઈ.ડી. મેળવી શકસો* ✍🏻https://goo.gl/wHRf3G
Comments
Post a Comment